ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ રાવ દુદાજી ભોજરાજ રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ રાવ દુદાજી ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુમા ___ ભાવ પ્રકટ થાય છે. ચોટદાર રીતે ચિત્ર દ્વારા વ્યંગ રીતે લાઘવ દ્વારા ચોટદાર રીતે ચિત્ર દ્વારા વ્યંગ રીતે લાઘવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP