ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? વિક્રમસિંહ રાવ દુદાજી ભોજરાજ રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ રાવ દુદાજી ભોજરાજ રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડીંડળ છંદુ કેરવી ડેહર ડીંડળ છંદુ કેરવી ડેહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ખંડકાવ્ય હાઈકુ ઋતુકાવ્ય ઉર્મિગીત ખંડકાવ્ય હાઈકુ ઋતુકાવ્ય ઉર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? કુરાન કથા ગીતાસાર શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન કુરાન કથા ગીતાસાર શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP