ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

વિક્રમસિંહ
રાવ દુદાજી
ભોજરાજ
રાણા સંગ્રામસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

આખો - પંચીકરણ
કવિ નર્મદ - કવિચરિત્ર
પ્રેમાનંદ - ઓખાહરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP