ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ ભોજરાજ રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. યુગદર્શન પરબ વરતમાન શબ્દ સૃષ્ટિ યુગદર્શન પરબ વરતમાન શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા મહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ સ્વામી આનંદ રાજેન્દ્ર શાહ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ સ્વામી આનંદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? સ્નેહરશ્મિ ઘાયલ કલાપી સુંદરમ્ સ્નેહરશ્મિ ઘાયલ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP