ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? ભોજરાજ રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ રાવ દુદાજી ભોજરાજ રાણા સંગ્રામસિંહ વિક્રમસિંહ રાવ દુદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. આનંદલોક અવસર પવનદંડી ક્રોસ રોડ આનંદલોક અવસર પવનદંડી ક્રોસ રોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ભગત વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. નીતા રમૈયા હિમાંશી શૈલત અજ્ઞાત ઉમા મહેશ્વરન નીતા રમૈયા હિમાંશી શૈલત અજ્ઞાત ઉમા મહેશ્વરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી હરિહર ભટ્ટ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP