ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયવીણા
વિધિકુણ્ઠિતમ્
સ્ક્રેપબુક
હૃદયરુદિતશતકમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
રમેશ પારેખ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

રાષ્ટ્રીયતા
જ્ઞાતિની ઓળખ
કવિતાની લાક્ષણિકતા
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

સબ કા માલીક એક
પાકા ઘડે કાંઠા ન ચડે
દુનિયાનો છેડો ઘર
ના બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP