ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? કરસનદાસ મૂળજી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ મનસુખરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? નરેન બારડ ઇશ્વર પરમાર સુંદરજી બેટાઈ જયંતી દલાલ નરેન બારડ ઇશ્વર પરમાર સુંદરજી બેટાઈ જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અટકળ ઘર સામે સરોવર અચાનક હસ્તપ્રત અટકળ ઘર સામે સરોવર અચાનક હસ્તપ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? બોટાદકર કવિ ખબરદાર દલપતરામ નર્મદ બોટાદકર કવિ ખબરદાર દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP