ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? પોચટ કવિતા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? મોનાલિસા ઉપરોક્ત બંને એક પણ નહીં મજલિસ મોનાલિસા ઉપરોક્ત બંને એક પણ નહીં મજલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ઊંઢાઈ સાદરા ચિત્તળ ધોળા ઊંઢાઈ સાદરા ચિત્તળ ધોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? શામળ દયારામ પ્રીતમ વલ્લભ મેવાડો શામળ દયારામ પ્રીતમ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP