Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? રઘુવીર ચૌધરી ડૉ. કુમારપાળ દેસાઈ નારાયણ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ડૉ. કુમારપાળ દેસાઈ નારાયણ દેસાઈ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? પરિવર્તન ચક્ર અશોક ચક્ર સુદર્શન ચક્ર રેંટિયા ચક્ર પરિવર્તન ચક્ર અશોક ચક્ર સુદર્શન ચક્ર રેંટિયા ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? જુવાર કપાસ ગુલાબ શેરડી જુવાર કપાસ ગુલાબ શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આર્શીવાદ આશીવાર્દ આશીરવાદ આશીર્વાદ આર્શીવાદ આશીવાર્દ આશીરવાદ આશીર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોષી રા.વિ.પાઠક બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP