ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અમૃતા પૂર્વરાગ અંતરવાસ સહવાસ અમૃતા પૂર્વરાગ અંતરવાસ સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત રમણલાલ સોની નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રમણલાલ સોની નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP