ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અમૃતા સહવાસ અંતરવાસ પૂર્વરાગ અમૃતા સહવાસ અંતરવાસ પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. દલપતરામ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ નીતા રામૈયા અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? નાકર અખો પ્રેમાનંદ ભાલણ નાકર અખો પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સ્વામી આનંદ સુરેશ ભટ્ટ સુરેશ જોષી ધ્રુવશંકર આનંદ સ્વામી આનંદ સુરેશ ભટ્ટ સુરેશ જોષી ધ્રુવશંકર આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? ન્હાનાલાલ નર્મદ કલાપી સુંદરમ્ ન્હાનાલાલ નર્મદ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP