ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? સહવાસ અંતરવાસ પૂર્વરાગ અમૃતા સહવાસ અંતરવાસ પૂર્વરાગ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી પન્નાલાલ પંચોળી મનુભાઈ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી પન્નાલાલ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? દુલાભાયા કાગ મકરંદ દવે ભોજા ભગત સ્વામી આનંદ દુલાભાયા કાગ મકરંદ દવે ભોજા ભગત સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP