ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

સમયદ્વીપ
એકલતાના કિનારા
અસૂર્યલોક
ના કિનારો ના મઝધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

જયોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
જયંત કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP