ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? પૂર્વરાગ અંતરવાસ સહવાસ અમૃતા પૂર્વરાગ અંતરવાસ સહવાસ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણ નરસિંહ અસાઈત ઠાકર નારદ ભાલણ નરસિંહ અસાઈત ઠાકર નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? વિજ્ઞાન સાહિત્ય પર્યાવરણ સંગીત વિજ્ઞાન સાહિત્ય પર્યાવરણ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? નિબંધ પ્રવાસગ્રંથ નવલકથા જીવનચરિત્ર નિબંધ પ્રવાસગ્રંથ નવલકથા જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP