ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? હરિન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી જ્યોતીન્દ્ર દવે આસિમ રાંદેરી હરિન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી જ્યોતીન્દ્ર દવે આસિમ રાંદેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP