ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

રામનારાયણ પાઠક
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

સોરઠ તારા વહેતા પાણી
કાળચક્ર
વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
ભક્તકવિ દયારામ - ડભોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP