ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

પન્નાલાલ પટેલ
નવલરામ પંડ્યા
ઉમાશંકર જોષી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
ઉપમા
ઉત્પ્રેક્ષા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
રઘુવીર ચૌધરી
ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ નાનાલાલ
કવિ હરીન્દ્ર દવે
કવિ બોટાદકર
કવિ ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP