ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? નર્મદ બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સક્કરબાર હરારી સરગોસ બટવારા સક્કરબાર હરારી સરગોસ બટવારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? ભજનવાણી સામાયિક નાટક લોકકથા ભજનવાણી સામાયિક નાટક લોકકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? મા પાવા તે ગઢથી ઊતર્યા અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો આનંદનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો આનંદનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP