ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ કાન્ત કવિ શામળ કવિ દલપતરામ કવિ અખો કવિ કાન્ત કવિ શામળ કવિ દલપતરામ કવિ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નવુ લોહી કાન્તા નગદ નારાયણ સુરભિ નવુ લોહી કાન્તા નગદ નારાયણ સુરભિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? પ્રભુલાલ દ્વિવેદી બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત મનોજ ખંડેરિયા પ્રભુલાલ દ્વિવેદી બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાટણ પાલીતાણા ભરૂચ કપડવંજ પાટણ પાલીતાણા ભરૂચ કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP