ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો ક્યારે મળ્યો ? 1963 1962 1965 1961 1963 1962 1965 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાંતા સવૈયા હરિગીત પૃથ્વી મંદાક્રાંતા સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નિબંધ નવલકથા કવિતા આત્મકથા નિબંધ નવલકથા કવિતા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ દયારામ - ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP