ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

નીતિ આયોગ
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

ક્રાંતિ
સમૂળીક્રાંતિ
અર્થક્રાંતિ
વિત્તક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP