પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?

સાહિત્ય અને શિક્ષણ
ન્યૂરોલોજી
સર્જરી
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1973
1978
1975
1979

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
અમર્ત્ય સેન
રવીન્દ્રનાથ ટાગોર
સી. વી. રમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

સાહિત્ય
વિજ્ઞાન
સમાજસેવા
આરોગ્ય સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

વન્યજીવો
પર્યાવરણ
જીવાવરણ
મૃદાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP