પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? સર્જરી ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ સર્જરી ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ? માણેકશા મધર ટેરેસા કામરાજ ઈન્દિરા ગાંધી માણેકશા મધર ટેરેસા કામરાજ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ? ચિનુ મોદી ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કનૈયાલાલ ભટ્ટ ચિનુ મોદી ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કનૈયાલાલ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ડૉ. ભગવાનદાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP