ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ?

લુઈસ ખાન
નેકચંદ
લે કાર્ટર
લે કોર્બુઝીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
મીનાક્ષી મંદિર -વિજયવાડા
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
સુવર્ણ મંદિર - અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ?

જરદાલુ
અખરોટ
કેસર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP