ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ?

લે કોર્બુઝીયર
લુઈસ ખાન
નેકચંદ
લે કાર્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ?

ફુગડી - ગોવા
ગોતીપુવા -ઓડિશા
ગોંધા - ત્રિપુરા
ગૌર નૃત્ય - છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વાત્સ્યાયન
વરાહમિહિર
બ્રહ્મગુપ્ત
વાગભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP