ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? લે કોર્બુઝીયર લુઈસ ખાન નેકચંદ લે કાર્ટર લે કોર્બુઝીયર લુઈસ ખાન નેકચંદ લે કાર્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ? ફુગડી - ગોવા ગોતીપુવા -ઓડિશા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ફુગડી - ગોવા ગોતીપુવા -ઓડિશા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કાલબેલિયા' કયા રાજ્યનું નૃત્ય છે ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP