ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ?

નેકચંદ
લુઈસ ખાન
લે કાર્ટર
લે કોર્બુઝીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
રાજા હર્ષવર્ધન
શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો.

ગરબા કે ભવાઈ - ગુજરાત
લાવણી - ઉત્તર પ્રદેશ
ભાંગડા – પંજાબ
બિહુ - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP