ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ?

લે કોર્બુઝીયર
લુઈસ ખાન
લે કાર્ટર
નેકચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો.

થાંગ તા - મણિપુર
છોલિયા - ઉત્તરાખંડ
પરી ખંડા - ઓડિશા
ગતકા - પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?

આસામ
છત્તીસગઢ
મણિપુર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ
સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી
ગણગૌર - રાજસ્થાન
હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP