વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ?

ઓપરેશન વ્હાઈટવોશ
ઓપરેશન ક્લિનબોલ્ડ
ઓપરેશન પીકે (PK)
ઓપરેશન ધંગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?
i) મિથેન (Ch4)
ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2)
iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S)

ii & iii
i & iii
i & ii
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ
ડૉ. આર.કે. કટવાલ
ડૉ. એસ. આર. રાણા
ડૉ. આર.કે કોટનાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP