GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ?

70%
80%
50%
100%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

પૂર્વ પ્રશિષ્ટ
આધુનિક
પ્રશિષ્ટ
નવપ્રશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
સંચાલકો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ?

ઓડીટ રિપોર્ટ પર સહી કરવી
કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી
કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી
સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP