ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. આલેખપટ રચનાબંધ & તીતડા ભાત રચનાબંધ તીતડા ભાત આલેખપટ રચનાબંધ & તીતડા ભાત રચનાબંધ તીતડા ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ? કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ચુનીલાલ મડિયા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ચુનીલાલ મડિયા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? સુંદરી ઉર્વશી ગૌરી વીજળી સુંદરી ઉર્વશી ગૌરી વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? ગૌરીબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP