ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક પરંપરા તહોમતનામું તરંગીનું સ્વપ્ન આગંતુક પરંપરા તહોમતનામું તરંગીનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? વાચસ્પતિ મંગલમ્ અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ અવળવાણિયા આકાશગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી રુસો તારાબેન મોડક ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી રુસો તારાબેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP