ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જેન્તી જોખમ’ કોનું બહું જાણીતું પાત્ર છે ? યશવંત શુક્લ જયંતિ ગોહેલ રતિલાલ બોરીસાગર અશોક દવે યશવંત શુક્લ જયંતિ ગોહેલ રતિલાલ બોરીસાગર અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારિયા મૂળશંકર મૂલાણી અરદેશર ખબરદાર વાઘજી ઓઝા બાલાશંકર કંથારિયા મૂળશંકર મૂલાણી અરદેશર ખબરદાર વાઘજી ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો લુઢકી જવું માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો લુઢકી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP