ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા
મેના ગુર્જરી - રસિકલાલ
જીગર અને અમી - ચુનીલાલ શાહ
પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

મનુભાઈ પંચોળી
ર.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી વિવેકાનંદ
રામાનુજાચાર્ય
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

હેમ યુગ
નરસિંહ યુગ
જૈન યુગ
પ્રેમાનંદ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP