ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ધૂમકેતુ
જ્યોતીન્દ્ર દવે
ઈન્દુલાલ યાજ્ઞિક
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે
મેરે તો ગિરિધર ગોપાલ
મને ચાકર રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

નરસિંહ મહેતા પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ચરિત્રાત્મક
વિવેચનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વર્ણનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP