ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. અભિષેક નાનું ઘર આંતરયાત્રા પરિત્રાણ અભિષેક નાનું ઘર આંતરયાત્રા પરિત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી અમૃતલાલ વેગડ વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી અમૃતલાલ વેગડ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ પ્રિયકાન્ત પરીખ દિગીશ મહેતા દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ પ્રિયકાન્ત પરીખ દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP