ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેઓ એક સારા પત્રકાર પણ હતા.
તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો.
તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો.
તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP