ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ સંસ્કૃત અભિવ્યક્તિ ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ સંસ્કૃત અભિવ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? ન્હાનાલાલ સુંદરમ્ નર્મદ કલાપી ન્હાનાલાલ સુંદરમ્ નર્મદ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? કાફી પદ્યવાર્તા પ્રબંધ આખ્યાન કાફી પદ્યવાર્તા પ્રબંધ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અચાનક અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર અચાનક અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP