ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નંદશંકર ન્હાનાલાલ નવલરામ નર્મદ નંદશંકર ન્હાનાલાલ નવલરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? ઉમાશંકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી દિનકર જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP