ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? શામળ પ્રીતમ ભાલણ દયારામ શામળ પ્રીતમ ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? જયભિખ્ખુ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP