ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? સુંદર મેવાડો પ્રીતમ પર્વત મહેતા ત્રિકમદાસ સુંદર મેવાડો પ્રીતમ પર્વત મહેતા ત્રિકમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા રવિશંકર રાવળ શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા રવિશંકર રાવળ શિવ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ અખો દાસીજીવણ ભાલણ શામળ અખો દાસીજીવણ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP