ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિજયરાય વૈદ્ય
વાડીલાલ ડગલી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

રવિશંકર મહારાજ
ગાંધીજી
કે.કા.શાસ્ત્રી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ભૂપતભાઈ વડોદરિયા
ગુલાબદાસ બ્રોકર
મહાદેવભાઈ દેસાઈ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP