ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? સુંદર મેવાડો પર્વત મહેતા ત્રિકમદાસ પ્રીતમ સુંદર મેવાડો પર્વત મહેતા ત્રિકમદાસ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી 1975 મોગલ આક્રમણ આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 કટોકટી 1975 મોગલ આક્રમણ આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ? ભાગ્યેશ ઝા ચંદ્રકાન્ત ટોપીવાળા ધીરુભાઈ પારેખ ભૂપત વડોદરિયા ભાગ્યેશ ઝા ચંદ્રકાન્ત ટોપીવાળા ધીરુભાઈ પારેખ ભૂપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP