ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? ત્રિકમદાસ પ્રીતમ સુંદર મેવાડો પર્વત મહેતા ત્રિકમદાસ પ્રીતમ સુંદર મેવાડો પર્વત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિજયરાય વૈદ્ય વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રામનારાયણ પાઠક વિજયરાય વૈદ્ય વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? રવિશંકર મહારાજ ગાંધીજી કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ગાંધીજી કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? ધૂમકેતુ સુંદરમ્ રા.વિ.પાઠક જયંત ખત્રી ધૂમકેતુ સુંદરમ્ રા.વિ.પાઠક જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP