ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

એક પણ નહીં
એરંડિયાના તેલનો
લાખનો રસ (લાક્ષારસ)
આંબાના મોરનો રસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP