ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પર્વત મહેતા ત્રિકમદાસ પ્રીતમ સુંદર મેવાડો પર્વત મહેતા ત્રિકમદાસ પ્રીતમ સુંદર મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. સોનલ આનંદી મોંઘી (શોભના) રમા (રાજબા) સોનલ આનંદી મોંઘી (શોભના) રમા (રાજબા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરી + ઈછા હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હારી + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? એક પણ નહીં એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) આંબાના મોરનો રસ એક પણ નહીં એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) આંબાના મોરનો રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP