ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? બ્રહ્માનંદજી સહજાનંદ રામદાસ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી સહજાનંદ રામદાસ નિષ્કુલાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? ભગવતીકુમાર શર્મા અમૃતલાલ વેગડ વિનોદ ભટ્ટ વિનોદ જોષી ભગવતીકુમાર શર્મા અમૃતલાલ વેગડ વિનોદ ભટ્ટ વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1992 વર્ષ 1958 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1992 વર્ષ 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? માંડવીની પોળ દેસાઈની પોળ શામળની પોળ ઢાળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ શામળની પોળ ઢાળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP