ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? રામદાસ સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? વિજય વાસુ કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા નગેન્દ્ર વિજય વિજય વાસુ કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા નગેન્દ્ર વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 4 2 3 5 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP