ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિમેષ પરિત્રાણ ઉપક્રમ સ્પંદન અનિમેષ પરિત્રાણ ઉપક્રમ સ્પંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? નાકર ભાલણ પ્રેમાનંદ અખો નાકર ભાલણ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? નિશીથ મહાપ્રસ્થાન અભિજ્ઞાન પ્રાચીના નિશીથ મહાપ્રસ્થાન અભિજ્ઞાન પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP