કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, દર વર્ષે ક્યા દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે) મનાવાશે ?

17 ઓગસ્ટ
12 ઓગસ્ટ
7 ઓગસ્ટ
14 ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ?

ચંપારણ સત્યાગ્રહ
હિન્દ છોડો આંદોલન
દાંડિકૂચ દરમિયાન
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ?

શ્રી કલ્યાણ સિંહ
શ્રી ઉત્તમ સિંહ
શ્રી બહાદુર સિંહ
શ્રી ત્રિભુવન સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP