ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

જોરાવરસિંહ જાદવ
ગુણવંત શાહ
કુમારપાળ દેસાઈ
શાહબુદ્દીન રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

ભગવતીકુમાર શર્મા
મહમ્મદ માંકડ
બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ
કનૈયાલાલ મુનશી
રણજીતસિંહ ગાયકવાડ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP