ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર દલપતરામ બાલમુકુંદ દવે બોટાદકર ખબરદાર દલપતરામ બાલમુકુંદ દવે બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ દાસીજીવણ ભાલણ અખો શામળ દાસીજીવણ ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? શામળ દલપત દયારામ અખો શામળ દલપત દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની પ્રહલાદ પારેખ કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ રમણલાલ સોની પ્રહલાદ પારેખ કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નર્મદ ન્હાનાલાલ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા નર્મદ ન્હાનાલાલ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP