ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. ભીખુભા રાઓલ વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર હરિહર લોહાણા ભીખુભા રાઓલ વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર હરિહર લોહાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? મલ્હાર તોડી ભોપાલી દરબારી મલ્હાર તોડી ભોપાલી દરબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગોરજ ગંગોત્રી પ્રાચીના નિશિથ ગોરજ ગંગોત્રી પ્રાચીના નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP