ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

કુમારપાળ દેસાઈ
શાહબુદ્દીન રાઠોડ
ગુણવંત શાહ
જોરાવરસિંહ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નંદશંકર મહેતા
દલપતરામ
નવલરામ પંડ્યા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - ઉમાશંકર
સુંદરમ્ - બ. ક. ઠાકોર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

મહાદેવ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર
રામનારાયણ વિશ્વનાથ પાઠક
તારાબહેન મોડક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP