કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. કેરોલિના અરૂજોને વર્ષ 2020નો યુવા ગણિતજ્ઞો માટેનો રામાનુજન પુરસ્કાર એનાયત થયો ?

ઇઝરાયેલ
ફ્રાંસ
ઇંગ્લેન્ડ
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ?

20 દિવસ
10 દિવસ
40 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.
તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP