કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ?

Sustainable Sanitation and Globalization
Sustainable Sanitation and Climate change
Sustainable Sanitation and World Population
Sustainable Sanitation and COVID-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.
ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

UNESCO
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
આપેલ પૈકી એક પણ નહીં
UNICEF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
છત્તીસગઢ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP