ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

નર્મદ
અરદેશર ખબરદાર
નવલરામ પંડ્યા
શ્રી રંગ અવધૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

રાઈનો પર્વત
દ્રોણાચાર્યનું સિંહાસન
ભદ્રંભદ્ર
અમે બધાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

ચૈત્ર નવરાત્રી
આસો નવરાત્રી
માઘ નવરાત્રી
અષાઢ નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
પીંગળશી ગઢવી
હેમુદાન ગઢવી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

બાપુલાલ નાયક
ઉપેન્દ્ર ત્રિવેદી
જયશંકર સુંદરી
દીના પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP