ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા અરદેશર ખબરદાર નર્મદ શ્રી રંગ અવધૂત નવલરામ પંડ્યા અરદેશર ખબરદાર નર્મદ શ્રી રંગ અવધૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? દલપતરામ-મિથ્યાભિમાન ચંદ્રવદન મહેતા-આગગાડી રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક શામળ-રણયજ્ઞ દલપતરામ-મિથ્યાભિમાન ચંદ્રવદન મહેતા-આગગાડી રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક શામળ-રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. અખો પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ઋતુકાવ્ય ઉર્મિગીત હાઈકુ ખંડકાવ્ય ઋતુકાવ્ય ઉર્મિગીત હાઈકુ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP