ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા નર્મદ અરદેશર ખબરદાર શ્રી રંગ અવધૂત નવલરામ પંડ્યા નર્મદ અરદેશર ખબરદાર શ્રી રંગ અવધૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ઈકબાલ મરીઝ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ઈકબાલ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? દુલેરાય કારાણી પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ શાંતિ શાહ દુલેરાય કારાણી પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ શાંતિ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? અમદાવાદ જામનગર સુરત વડોદરા અમદાવાદ જામનગર સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP