ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

નવલરામ પંડ્યા
અરદેશર ખબરદાર
નર્મદ
શ્રી રંગ અવધૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
શામળ-રણયજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP