ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત અરદેશર ખબરદાર નર્મદ નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત અરદેશર ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? દાસી જીવણ ભોજા ભગત ધના ભગત ધીરા ભગત દાસી જીવણ ભોજા ભગત ધના ભગત ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન અખંડઆનંદ પરબ શબ્દસૃષ્ટિ નવચેતન અખંડઆનંદ પરબ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? સુમિત્રાનંદન પંત મૈથિલીશરણ ગુપ્ત મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત મૈથિલીશરણ ગુપ્ત મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. જયંત પાઠક મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી જયંત પાઠક મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP