ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

નવલરામ પંડ્યા
શ્રી રંગ અવધૂત
અરદેશર ખબરદાર
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

સુમિત્રાનંદન પંત
મૈથિલીશરણ ગુપ્ત
મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના નણંદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

જયંત પાઠક
મકરંદ દવે
બ. ક. ઠાકોર
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP