ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આસિમ રાંદેરી
આદિલ મન્સૂરી
બાલાશંકર કંથારિયા
વેણીભાઈ પુરોહીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કલાપી'
નરસિંહરાવ દિવેટીયા
'કાન્ત'
'બ. ક. ઠાકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP