ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

વેણીભાઈ પુરોહીત
આસિમ રાંદેરી
બાલાશંકર કંથારિયા
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા
મુકુલ કલાર્થી
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર
કાળચક્ર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ
ભોળાભાઈ પટેલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP