ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આદિલ મન્સૂરી આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ સાત ચાર છ પાંચ સાત ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? વાંસદા ધરમપુર વેડછી સાપુતારા વાંસદા ધરમપુર વેડછી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક ત્રિઅંકી એકાંકી ભવાઈ વેશ નાટક ત્રિઅંકી એકાંકી ભવાઈ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP