ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ મડિયા
નવલરામ ત્રિવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

જીગર અને અમી - ચુનીલાલ શાહ
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા
મેના ગુર્જરી - રસિકલાલ
પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નોબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મનસુખરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP