ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? ઢાળની પોળ શામળની પોળ દેસાઈની પોળ માંડવીની પોળ ઢાળની પોળ શામળની પોળ દેસાઈની પોળ માંડવીની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP