ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? અખો શામળ દલપતરામ નર્મદ અખો શામળ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? સહજાનંદ બ્રહ્માનંદજી રામદાસ નિષ્કુલાનંદજી સહજાનંદ બ્રહ્માનંદજી રામદાસ નિષ્કુલાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા નવલકથા ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ક.મા. મુનશી જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દાનવોને સગા-સંબંધીઓને દેવોને રાજાઓને દાનવોને સગા-સંબંધીઓને દેવોને રાજાઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP