ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?

કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP