ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP