ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
કૃષ્ણલાલ શ્રીઘરાણી
પ્રેમજી પટેલ
પ્રસાદ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

રેમશ ઓઝા
પંડિત સુખલાલજી
એક પણ નહીં
સીતરામ મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

કરસનદાસ માણેક
નરસિંહરાવ દિવેટીયા
શ્રી ચિત્રભાનુજી
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

મરણ પ્રસંગે
દિક્ષા પ્રસંગે
લગ્ન પ્રસંગે
જન્મ પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP