ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? પ્રેમજી પટેલ કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્રેમજી પટેલ કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર પ્રસાદ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? મળેલા જીવ પાછલે બારણે માનવીની ભવાઈ વળામણાં મળેલા જીવ પાછલે બારણે માનવીની ભવાઈ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP