ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

પ્રેમજી પટેલ
કૃષ્ણલાલ શ્રીઘરાણી
રવીન્દ્રનાથ ટાગોર
પ્રસાદ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

નરસિંહરાવ દિવેટીયા
ચં. ચી. મહેતા
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધા-કૃષ્ણ મઠ
રાધે-શ્યામ મંદિર
લાલકૃષ્ણની હવેલી
ગોપનાથ મહાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP