ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પુનર્વસુ પ્રાસન્નેય પ્રેમભક્તિ પ્રિયદર્શી પુનર્વસુ પ્રાસન્નેય પ્રેમભક્તિ પ્રિયદર્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1998 1990 2003 1981 1998 1990 2003 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ફાધર વાલેસ કાકાસાહેબ કાલેલકર એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ફાધર વાલેસ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? બહેરામજી મલબારી રણછોડભાઈ દવે જહાંગીર દેસાઈ કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી રણછોડભાઈ દવે જહાંગીર દેસાઈ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી દોહરો સ્રગ્ધરા મનહર પૃથ્વી દોહરો સ્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને સગા-સંબંધીઓને દાનવોને દેવોને રાજાઓને સગા-સંબંધીઓને દાનવોને દેવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP