ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વેવિશાળ સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર સૌરાષ્ટ્રની રસધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. ભીખુભા રાઓલ પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત હરિહર લોહાણા ભીખુભા રાઓલ પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત હરિહર લોહાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠ પ્રેમાનંદ અખો નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP