ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

નર્મદ
રામનારાયણ પાઠક
હેમચંદ્રાચાર્ય
રણજીતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

મૌનની મહેફિલ
અંદર દીવાદાંડી
કેલીડોસ્કોપ
અંતરાત્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP