ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ પેટલીકર ધૂમકેતુ રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ પેટલીકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. વઢવાણ ડભોઇ સુરત શિનોર વઢવાણ ડભોઇ સુરત શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. મૌનની મહેફિલ અંદર દીવાદાંડી કેલીડોસ્કોપ અંતરાત્મા મૌનની મહેફિલ અંદર દીવાદાંડી કેલીડોસ્કોપ અંતરાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP