GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?

તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે.
તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે.
તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે.
તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.

9,000
10,000
5,000
7,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

સાબરમતી આશ્રમમાં
આગાખાન મહેલમાં
ગાયકવાડની હવેલીમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ?

નાણા મેળવનારની
બેંકરની
હૂંડી સ્વીકારનારની
હૂંડી લખનારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP