GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે આવક ગણાશે નહીં કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે આવક ગણાશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે. પ્રસારિત મહેસૂલી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ મૂડી ખોટ પ્રસારિત મહેસૂલી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ મૂડી ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? ગણતરી નિરિક્ષણ પ્રત્યક્ષ તપાસ આપેલ પૈકી એક પણ નહીં ગણતરી નિરિક્ષણ પ્રત્યક્ષ તપાસ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. ત્રણ અનંત બે ચાર ત્રણ અનંત બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? સાતત્યનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ સાતત્યનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP