GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ?

અગાઉના ઓડીટરનો અહેવાલ
હરીફોની માહિતી
આંતરીક અંકુશની પદ્ધતિ
ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

એફ.ડબલ્યુ. પાઈશ
રેમન્ડ જે. ચેમ્બર્સ
આપેલ પૈકી એક પણ નહીં
એમ. કિમ્બાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

જયંત પાઠક
ચુનીલાલ મડિયા
કિશોર મકવાણા
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP