GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં

સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે.
અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?

સુનિયોજિત યોજના
વ્યુહાત્મક યોજના
એક ઉપયોગી યોજના
કાયમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
Join sentences with infinitive :
He wants to earn his livelihood. He works hard for that reason.

He wants to work hard to earn his livelihood.
He wants to working hard to earn his livelihood.
He works hard to earn his livelihood.
He wants to earn his livelihood and so he works hard.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP