ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? દયારામ નરસિંહ મહેતા મીરાંબાઇ ભોજા ભગત દયારામ નરસિંહ મહેતા મીરાંબાઇ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિત્રાત્મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? વર્ષા અડાલજા જોસેફ મેકવાન પ્રવીણ દરજી ઈવા ડેવ વર્ષા અડાલજા જોસેફ મેકવાન પ્રવીણ દરજી ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP