GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ બિન-નોંધાયેલ શેરો માટે લાંબાગાળાના મૂડી નફા માટે કેટલો સમય જોઈએ ? 1 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 2 વર્ષ 3 વર્ષ 1 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 2 વર્ષ 3 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે. આવક દર વ્યાજ દર જાવક દર મૂડી પડતર દર આવક દર વ્યાજ દર જાવક દર મૂડી પડતર દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Join sentences with infinitive : He wants to earn his livelihood. He works hard for that reason. He works hard to earn his livelihood. He wants to working hard to earn his livelihood. He wants to work hard to earn his livelihood. He wants to earn his livelihood and so he works hard. He works hard to earn his livelihood. He wants to working hard to earn his livelihood. He wants to work hard to earn his livelihood. He wants to earn his livelihood and so he works hard. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ? સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. હેતુઓની એકતા હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ હેતુઓની એકતા હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP