GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

નાણાના માપનનો ખ્યાલ
સાતત્યનો ખ્યાલ
પ્રગટીકરણનો ખ્યાલ
રૂઢિગત ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
ટીંઢોર

ગારમાટીનું
ઢોરઢાંખર
ગરમ
દોડાદોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP