GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

નાણાના માપનનો ખ્યાલ
રૂઢિગત ખ્યાલ
સાતત્યનો ખ્યાલ
પ્રગટીકરણનો ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

એમ. કિમ્બાલ
રેમન્ડ જે. ચેમ્બર્સ
આપેલ પૈકી એક પણ નહીં
એફ.ડબલ્યુ. પાઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ
આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું
એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.
તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
Arrange the jumbled parts and make a meaningful sentence :
The students / asked / if / their homework / had done / the teacher / they.

If the teacher asked the students, they had done their homework.
The students asked the teacher if they had done their homework.
The students had done their homework if the teacher asked.
The teacher asked the students if they had done their homework.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

આધુનિક
પૂર્વ પ્રશિષ્ટ
નવપ્રશિષ્ટ
પ્રશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP