GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

રૂઢિગત ખ્યાલ
સાતત્યનો ખ્યાલ
નાણાના માપનનો ખ્યાલ
પ્રગટીકરણનો ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ?

અતિગુણોત્તર વિતરણ
પોયસન વિતરણ
દ્વિપદી વિતરણ
પ્રામાણ્ય વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય
(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી
(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા
(d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા
(1) સાબરકાંઠા જિલ્લો
(2) કચ્છ જિલ્લો
(3) નવસારી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

a-2, b-4, c-3, d-1
a-2, b-3, c-1, d-4
a-1, b-4, c-2, d-3
a-2, b-4, c-1, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી.

આપેલ પૈકી એક પણ નહીં
માટે, પણ
અને, તો
તો, જો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડની હવેલીમાં
સાબરમતી આશ્રમમાં
આગાખાન મહેલમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP