ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? ત્રણ સત્તર પાંચ પંદર ત્રણ સત્તર પાંચ પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? ઉમાશંકર જોશી મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોશી મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ લાંગ પુસ્તકાલય - રાજકોટ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ લાંગ પુસ્તકાલય - રાજકોટ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? રાજેન્દ્ર કેશવલાલ શાહ નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાજેન્દ્ર કેશવલાલ શાહ નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP