ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
ક.મા.મુનશી
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

રામનારાયણ પાઠક
જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP