ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

દલપતરામ
સયાજીરાવ ગાયકવાડ
મહીપતરામ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ધ્રુવાખ્યાન
તીર્થાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન
નવાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

દિગીશ મહેતા
પ્રિયકાન્ત પરીખ
ધીરુબહેન પટેલ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP