ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ઉમાશંકર જોષી
શ્રી સુંદરમ્
શ્રી સ્વામી રામદાસ
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

તારક મહેતા
જયંત પાઠક
મકરંદ દવે
સુકન્યા ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

વિવેચનનું વિવેચન
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
નવ્યવિવેચન પછી
સાહિત્યમાં આધુનિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અમૃત કેશવ નાયક
પ્રવીણ જોશી
રણછોડભાઈ ઉદયરામ
કેખુશરુ કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP