GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર સંશોધિત બજાર આધાર બજાર લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર સંશોધિત બજાર આધાર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાકીય નીતિમતા સાથે નીચેના પૈકી ક્યો કાયદો સંકળાયેલો છે ? મકાન બાંધકામ ધારો માહિતી મેળવવાનો અધિકાર ખોરાક ધારો આપેલ પૈકી એક પણ નહીં મકાન બાંધકામ ધારો માહિતી મેળવવાનો અધિકાર ખોરાક ધારો આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.ટીંઢોર ગારમાટીનું ઢોરઢાંખર દોડાદોડી ગરમ ગારમાટીનું ઢોરઢાંખર દોડાદોડી ગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. તારંગા રાજકોટ ચાણસ્મા ભીલોડા તારંગા રાજકોટ ચાણસ્મા ભીલોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP