ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ અવયવીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ અવયવીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા હિમાંશી શેલત નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉખાણામાં શું રજૂ થાય છે ? જ્ઞાતિની ઓળખ રાષ્ટ્રીયતા કવિતાની લાક્ષણિકતા વ્યક્તિની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ રાષ્ટ્રીયતા કવિતાની લાક્ષણિકતા વ્યક્તિની લાક્ષણિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP