ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
સાધ્વીશ્રી પાહિણી
દેવચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

પન્ના નાયક
બળવંતરાય ઠાકોર
ધીરુ પરીખ
બ. ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર
ચુનિલાલ મડિયા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

જ્ઞાતિની ઓળખ
રાષ્ટ્રીયતા
કવિતાની લાક્ષણિકતા
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP