GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. હેતુવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક હેતુવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે. મૂડી ખોટ મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ મૂડી ખોટ મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે. લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. હેતુઓની એકતા હુકમની એકવાક્યતા કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા હુકમની એકવાક્યતા કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Give Synonym :Voracious Ravenous Audacious Tangible Ascending Ravenous Audacious Tangible Ascending ANSWER DOWNLOAD GUJARATI MCQ APP