GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

કર્મચારી નિરીક્ષણ
સમય નિરીક્ષણ
ભિન્ન વેતનદર
ગતિ નિરીક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ?

ખામીવાળો અહેવાલ
બિનસુધારણા અહેવાલ
દાવાનો અહેવાલ
નકારાત્મક અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ?

ઋણ વિષમતા
ધન વિષમતા
સંમિત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 153
કલમ – 74
કલમ – 161
કલમ – 155

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP