ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

હીરાકણી અને બીજી વાતો
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
તણખામંડળ - ભાગ - 1
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
ચંદબરદાઈ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP