GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં આપેલ પૈકી એક પણ નહીં તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ગાત્ર – શરીશ સંચિત-ઉઘરાવેલું સચિંત- ચિંતાવાળું સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને ગાત્ર – શરીશ સંચિત-ઉઘરાવેલું સચિંત- ચિંતાવાળું સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ધના ભગત જયંત પાઠક ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. ઓડીટીંગ ટેસ્ટિંગ ચકાસણી વાઉચિંગ ઓડીટીંગ ટેસ્ટિંગ ચકાસણી વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ? 1,500 થી વધુ 5,000 થી વધુ 10,000 થી વધુ 15,000 થી વધુ 1,500 થી વધુ 5,000 થી વધુ 10,000 થી વધુ 15,000 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP