ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? બાબુ વીજળી મુકુન્દરાય હવેલી બાદમાશ બાબુ વીજળી મુકુન્દરાય હવેલી બાદમાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? શામળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ શામળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? રાજેન્દ્ર શાહ કલાપી નર્મદ દલપતરામ રાજેન્દ્ર શાહ કલાપી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? જૂઠણ મણિયાર આપેલ તમામ ઝંડા ઝુલણ જૂઠણ મણિયાર આપેલ તમામ ઝંડા ઝુલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP