ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

જયંત પાઠક
જ્યોતીન્દ્ર દવે
પ્રિયકાન્ત મણિયાર
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ
રામાનુજાચાર્ય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP