GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ડૉ. વર્ગીસ કુરીયન
પ્રો. કેઈન્સ
સીગ્મન્ડ ફ્રોઈડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 74
કલમ – 161
કલમ – 155
કલમ – 153

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP