ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

લગ્ન માટેની
મિલન માટેની
અંતિમ વિદાય માટેની
વિદાય માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

પુરુરાજ જોષી
ચંદ્રકાંત બક્ષી
જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP