ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
આપની યાદી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
નદીનું સિંધુને આમંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP