ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાંત બક્ષી
કિશોરસિંહ સોલંકી
રઘુવીર ચૌધરી
નીતિન વડગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

દરબાર પુંજાવાળા
દિગીશ મહેતા
ધીરુબહેન પટેલ
પ્રિયકાન્ત પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

ભાલણ
નરસિંહ મહેતા
રમેશ પારેખ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP