ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
માણસાઈના દીવા
માનવીની ભવાઈ
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કવિ ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

પ્રવીણ દરજી
ઈવા ડેવ
જોસેફ મેકવાન
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP