ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? ઝેર તો પીધા છે જાણી જાણી માણસાઈના દીવા માનવીની ભવાઈ જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માણસાઈના દીવા માનવીની ભવાઈ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરી + ઈછા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હારી + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કવિ ન્હાનાલાલ ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? પ્રવીણ દરજી ઈવા ડેવ જોસેફ મેકવાન વર્ષા અડાલજા પ્રવીણ દરજી ઈવા ડેવ જોસેફ મેકવાન વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP