ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નવોકોશ સાર્થ જોડણીકોશ નર્મકોશ વિનીત જોડણીકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ નર્મકોશ વિનીત જોડણીકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દરબાર પુંજાવાળા દિગીશ મહેતા ધીરુબહેન પટેલ પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા દિગીશ મહેતા ધીરુબહેન પટેલ પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. વડોદરા કપડવંજ સુરત નવસારી વડોદરા કપડવંજ સુરત નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ હરીન્દ્ર દવે ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP