GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ
આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી
આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી
આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
I have to return this book today. (Change the voice)

This book is to be returned by me today
This book had to be returned by me today
This book has to be returned by me today
This book has been returned by me today

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
શંકુના પાયાની ત્રિજ્યા 7 સે.મી. અને ઊંચાઇ 9 સે.મી. છે. તો શંકુનું ઘનફળ શોધો.

762 ઘન સે.મી.
628 ઘન સે.મી.
790 ઘન સે.મી.
462 ઘન સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP