GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અભિલેખ અદાલત કોને કહેવાય ?

જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે.
જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય.
આપેલ તમામ શરતો લાગુ પડે છે.
જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ?

આપેલ પૈકી એક પણ નહીં
ચાલુ વર્ષના નફાના 2.5%
ચાલુ વર્ષના નફાના 5%
ચાલુ વર્ષના નફાના 7.5%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

વક્રતા કેન્દ્ર પર
મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે
મુખ્ય કેન્દ્ર પર
મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP