Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આકારણી વર્ષ 2017-18 માટે આવકવેરાનું રિટર્ન કે જે ડિજિટલ હસ્તાક્ષર વગર ઈલેક્ટ્રોનિકલી ભર્યું છે તેની સ્વીકૃતિનું ફોર્મ ___ હોય છે.

ITR - 4
ITR - 7
ITR - V
ITR - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ?

ચાલુ વર્ષના નફાના 2.5%
ચાલુ વર્ષના નફાના 7.5%
આપેલ પૈકી એક પણ નહીં
ચાલુ વર્ષના નફાના 5%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.
જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.
જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.
જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP