GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ?

દીવાસળી – તત્પુરુષ
ખટદર્શન - ઉપપદ
ગાયમાતા - દ્વન્દ્વ
ચતુર્ભુજ – બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મલિન જળમાં રહેલા વિઘટનપાત્ર જથ્થાને માપવાની રીત છે.

પીએચ અને તાપમાન કસોટી
દ્રાવ્ય ઘન કચરાનું વજન
જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી
રંગ અને ગંધનું પરિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે

હરિગીત
અનુષ્ટુપ
સવૈયા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP