ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

બળવંત મહેતા
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ
શ્રી ચિત્રભાનુજી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

પંડિત સુખલાલજી
સીતરામ મહારાજ
એક પણ નહીં
રેમશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP