GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લાસ્પેયર અને પાશેના સૂચકઆંકનો ગુણોત્તર મધ્યક એટલે... માર્શલનો સૂચકઆંક ફિશરનો સૂચકઆંક બાઉલી સૂચકઆંક આપેલ પૈકી એક પણ નહીં માર્શલનો સૂચકઆંક ફિશરનો સૂચકઆંક બાઉલી સૂચકઆંક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવતો નથી ? જાહેરાત ઝુંબેશ ખર્ચ બાંહેધરી કમિશન પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ બાંહેધરી કમિશન પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Change the voice :Have you done your Home-work ? Have your Home-work been done by you ? Has your Home-work been done by you ? You are ordered to do your home-work. Home-work must be done by you. Have your Home-work been done by you ? Has your Home-work been done by you ? You are ordered to do your home-work. Home-work must be done by you. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ? રૂ. 2,900/- રૂ. 3,000/- રૂ. 1,600/- રૂ. 2,800/- રૂ. 2,900/- રૂ. 3,000/- રૂ. 1,600/- રૂ. 2,800/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય. રૂ. 69,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 60,000 રૂ. 1,09,000 રૂ. 69,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 60,000 રૂ. 1,09,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP