ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

રા.વિ.પાઠક
વેણીભાઈ પુરોહિત
ડૉ.ચંદ્રકાન્ત મહેતા
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રમણલાલ નીલકંઠ
રવિશંકર વ્યાસ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP