ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

નર્મદાશંકર
શામળશાહ શેઠ
દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

ચંદ્રવદન સી. મહેતા
જયંત પાઠક
કાકાસાહેબ કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
ચંદ્ર ત્રિવેદી
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુણવંત ગુજરાતી
ગુજરાત પ્રહરી
ગુજરાતનો નાથ
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP